ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરા માં ભૂકી છારા નો રામબાણ ઉપાય !
ખેડૂત મિત્રો, જીરા ના પાક માં ભૂકી છારા ના ઉપદ્રવ થી પાક ની કેવી હાલત થાય છે તે સૌ ખેડૂત જાણે જ છે, તો આ રોગ ના નિયંત્રણ માટે શું કરી શકાય જાણીયે KVK એક્સપર્ટ ની સલાહ. તો વિડીયો ને જુઓ અને અન્ય મિત્રો ને પણ શેર કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.