આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જીરામાં મોલાનું નિયંત્રણ
જીરાના અંકુરણ પછી, મોલાનો ઉપદ્રવ વધે છે. તેથી થાયોમિથોક્ષામ ૨૫ % WG @ ૧૦ ગ્રામ / પંપ પ્રમાણે છંટકાવ કરવાથી નિયંત્રણ મળશે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.