ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરામાં પોષણ આપી રાખો તંદુરસ્ત પાક !
☘️ પ્રિય ખેડૂત ભાઈઓ, જીરાનો પાક ખુબ અગત્ય અને સેન્સિટિવ પાક છે તેમાં ખાતર અને પોષણ સમયસર આપતા તે પાકને સારો રાખી શકાય છે, તો જીરામાં ખાતર વિશેની વિગતવાર માહિતી માટે જુઓ આ વિડિઓ !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.