AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જામફળ પાકમાં બળિયા ટપકાનો રોગ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જામફળ પાકમાં બળિયા ટપકાનો રોગ
આ એક ફૂગજન્ય રોગ છે જેને ખેડૂતો ‘ખૈર્યા’ પણ કહે છે. ખરીફ ઋતુમાં સતત ભારે વરસાદ, વાદળિયું હવામાન, વધુ ભેજવાળું હવામાન અથવા વાડીને વધારાનું પાણી આપવાથી આ રોગનો ઉપદ્રવ થાય છે અને આ રોગ ચોમાસામાં ઝડપી ફેલાય છે. જેમ ફળની ચામડી પર બળિયા ટપકાની ફૂગનો વધારો થાય ત
ફળોમાં કાળા ગોળ ટપકા જોવા મળે છે, જે ફળની અંદર ખૂબ ઊંડા નથી હોતા. પાકેલા ફળો સામાન્ય રીતે આનાથી પ્રભાવિત નથી થતા. આ રોગ મોટે ભાગે કાચા, લીલા , અપરિપક્વ ફળ પર જોવા મળે છે. ચેપ લાગેલા ફળ બેસ્વાદ હોય છે. આ રોગના લાલ, કથ્થઈ ગોળાકાર ટપકા વૃક્ષના જૂના પાંદડાઓ પ
176
10