ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો તલ ના વાવેતર અને પિયત વ્યવસ્થાપન વિશે !
👉 ખેડૂત મિત્રો તલ ના વાવેતર નો સમય આવી ગયો છે તો ક્યાં સમયે તલ નું વાવેતર કરવું, નિંદામણ નાશક દવા કઈ વાપરવી અને કેટલા દિવસ ના અંતરે પિયત આપવું તેની સચોટ માહિતી મેળવવા માટે તમારે આ વિડિઓ જોવો પડશે. ચાલો તો રાહ શેની?
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.