સલાહકાર લેખઅન્નદાતા
જાણો, જંતુનાશક દવા છાંટતી વખતે કરતી વખતે કઈ વાતો નું રાખવાનું છે ધ્યાન !
• દરેક જંતુનાશક દવાઓનો ભલામણ કરેલ માત્રામાં છંટકાવ કરવો જોઈએ.
• કૃષિ અધિકારીઓ, કૃષિ ડોકટરોની સલાહ જંતુનાશકો ખરીદવી જોઈએ.
• દવાઓ ખરીદતી વખતે, સમાપ્તિ ( એક્સપાયરી) તારીખ જોઈને પછી જ ખરીદો.
• જરૂરી હોય તેટલી જ જંતુનાશક દવાઓ ખરીદો.
• દવા હંમેશા બાળકોની પહોંચથી દૂર રાખો.
• છંટકાવ હંમેશા હવાની દિશામાં કરવો જોઈએ.
• દવાઓ છાંટતી વખતે સુરક્ષા સાધનો પહેરીને છંટકાવ કરવો. જેમકે ,હાથ મોજા, માસ્ક અને ચશ્માનો ઉપયોગ કરવો જ જોઇએ. ( એગ્રોસ્ટાર હંમેશા પંપ ની ખરીદી પર આવા સુરક્ષા સાધનો આપે છે.)
• દવા છંટકાવ કરતી વખતે સોપારી, બીટી વગેરેનો ઉપયોગ ન કરવો.
• છંટકાવ કર્યા પછી, કપડાંને સાબુથી સારી રીતે ધોઈ લો.
• અન્ય સાવધાની માટે આ વિડીયો અવશ્ય જુઓ.
સંદર્ભ: અન્નદાતા
આ બહુપયોગી માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.