કૃષિ વાર્તાસકાલ
જાણો, કોરોના વાયરસ વિશે...
કોરોના વાયરસનો હાલ કોઈ ઉપચાર નથી. પરંતુ આ અંગેની જાણકારી તમને રોગ થતો બચાવે છે. આ માટે આ રોગ વિશે જાણી લેશો તો તમે તેનો ચેપ લાગતો અટકાવી શકશો.
કોરોના વાયરસ શું છે?
WHO અનુસાર આ એક સી-ફૂડથી જોડાયેલો છે, આ વાયરસ મનુષ્ય અને પશુઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે, કોરોના વાયરસ માણસથી - માણસને ફેલાતો રોગ છે, સંક્રમિત વ્યક્તિની ખાંસી કે છીંકથી ફેલાઈ શકે છે, હાથ મિલાવવા, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
કોરોના વાયરસના લક્ષણો:_x000D_
_x000D_
તાવ આવવો, છીંક આવવી, શરીર દુઃખવું, શરદી, ખાંસી અને ગળામાં દુઃખવું, માથું દુઃખવું અને શ્વાસ લેવામાં તકલીફ_x000D_
_x000D_
કોરોનાનો ઈલાજ શું છે?_x000D_
_x000D_
કોરોના વાયરસ માટે હજુ સુધી કોઈ રસી માર્કેટમાં ઉપલબ્ધ નથી._x000D_
ડૉક્ટર લક્ષણના આધારે અન્ય મેડિસિનનો ઉપયોગ કરી રહ્યા છે._x000D_
કોરોનાની વેક્સીન શોધવા પર પણ કામ ચાલી રહ્યું છે._x000D_
_x000D_
કેવી રીતે બચી શકાય?_x000D_
_x000D_
વાયરસથી બચવા સી-ફૂડથી દૂર રહેવું_x000D_
સાફ સફાઈ રાખવી જોઈએ_x000D_
બહારથી આવ્યા બાદ સારી રીતે સાબુથી હાથ ધોવા જોઈએ._x000D_
હેન્ડ સેનિટાઈઝર હંમેશા પોતાની સાથે રાખવું જોઈએ._x000D_
બીમાર લોકોની દેખભાળ સમયે તમારી સુરક્ષા પર ધ્યાન રાખો._x000D_
નાક અને મો પર માસ્ક પહેરીને બહાર નીકળો._x000D_
શરદી અથવા ફલૂ જેવા લક્ષણો વાળા વ્યક્તિનો સંપર્ક ટાળવો અથવા 1 મીટર નું અંતર રાખવું._x000D_
_x000D_
સંદર્ભ - સકાલ, 11 માર્ચ 2020_x000D_
કોરોના વાયરસ ની આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો. ચિંતા કરશો નહીં, તમારી સંભાળ રાખો._x000D_