એગ્રી ડૉક્ટર સલાહSurender Dalal
જાણો, કપાસના રાતા ચૂસિયાં વિષે !
👉જીવાત લીલા જીંડવામાંથી રસ ચૂસે છે અને સાથે સાથે તેના શરીરમાંથી ઝરતા પ્રવાહીથી જીવાણું અને ફૂગનો વિકાસ થવાથી રુની ગુણવત્તા પણ બગડે છે.
👉આ ચૂંસિયાનો પ્રકોપ જાન્યુઆરીથી ખૂબ જ વધી જતો હોય છે.
👉વિણેલા કપાસની સાથે આ કિટકો પણ આવી જતા હોવાથી જીનીંગ દરમ્યાન રુ ઉપર લાલ ડાઘા પડવાથી રુની ગાંસડીનો ભાવ પણ સારો મળતો નથી.
👉છેલ્લા ૪-૫ વર્ષથી આનો ઉપદ્રવ વધતો જણાયો છે.
👉 ઝાકળ ઉડ્યા પછી તરત જ વિણી કરવાથી આ જીવાત કપાસ સાથે ઓછી આવે છે.
👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
વિડીયો સંદર્ભ : Surender Dalal