સલાહકાર લેખAgri Safar
જાણો ઉધઈના નિયંત્રણ માટેના નુસ્ખાઓ !
👉 નમસ્કાર ખેડૂત મિત્રો, મોટાભાગ ના પાકમાં ઉધઈ નો ઉપદ્રવ જોવા મળતો હોય છે. ખેતીમાં થતું નુકશાન અટકાવવા માટે તેનું જીવનચક્ર અને ખોરાક ની ખાસિયત સમજીને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તે જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
👉 સંદર્ભ : Agri Safar
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.