AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીબઢતા કિસાન
જાણીયે, એઝેટોબેક્ટર જૈવિક ખાતર વિશે
• એઝેટોબેક્ટર દરેક પાક માટે ઉપયોગી છે. _x000D_ • એઝેટોબેક્ટર કઠોળ પાક સિવાય દરેક પાક માં નાઇટ્રોજન ના સ્થિતિકરણ માટે વાપરી શકાય. _x000D_ • એઝેટોબેક્ટર ખાતર દ્વારા બીજ ઉપચાર મૂળ માવજત કરી શકાય છે._x000D_ • બીજ તેમજ મૂળ માવજત કેવી રીતે અને તે માટે કેટલી માત્રામાં એઝેટોબેક્ટર ની જરૂર પડે છે તે વિશેષ માટે જુઓ આ સંપૂર્ણ વિડીયો. _x000D_ _x000D_ સંદર્ભ: બઢતા કિસાન _x000D_ આ જૈવિક ખાતર ના વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_ _x000D_
391
1