ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જમીન સુધારે અને ઉપજ આપે દમદાર
🌱ખેતરમાં જમીનની સુધાર માટે અને જમીનમાં પૂરતા પોષકતત્વો માટે અલગ અલગ ખાતરનો ઉપયોગ કરતા હશો પણ આ સેલ્ઝીંક ખાતર જમીનની PH બેલેન્સ કરે અને ક્ષારના પ્રમાણમાં પણ ઘટાડો થાય છે આ સેલ્ઝીંક ખાતર સેલ્ઝીંક ખાતર જમીન સાથે વધુ ઉપજ પણ આપે છે. તો આ ખાતર વિશે જાણો એક ખેડૂતના બોલ તમને અપાવશે વિશ્વાસ તો વિડિઓને અંત સુધી ચોક્કસ થી જુઓ !
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!