AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમીન જન્ય રોગોથી જીરૂને બચાવવું.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જમીન જન્ય રોગોથી જીરૂને બચાવવું.
જીરુમાં જમીન જન્ય રોગો જેવા કે કોહવાટ અને સુકારો સામે રક્ષણ મેળવવા બીજને કાર્બેન્ડેઝીમ @ ૨ - ૨.૫ ગ્રામ/કિલો બીજ અથવા કર્બેન્ડેઝીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩% WP @ ૨ - ૨.૫ ગ્રામ / કિલો બીજ પ્રમાણે વાવેતર પહેલા બીજપટ આપવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
215
2
અન્ય લેખો