સમાચારએગ્રોસ્ટાર
જન ધન ખાતાના છે ફાયદા જ ફાયદા
👉પીએમ જન ધન ખાતા માટે ખાનગી ક્ષેત્રની બેંક :-
- ધનલક્ષ્મી બેંક લિમિટેડ
- યસ બેંક લિમિટેડ
- કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ
- કર્ણાટક બેંક લિમિટેડ
- આઈએનજી વૈશ્ય બેંક લિમિટેડ
- ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ
- ફેડરલ બેંક લિમિટેડ
- HDFC બેંક લિમિટેડ.
- એક્સિસ બેંક લિમિટેડ
- ICICI બેંક લિમિટેડ
👉પીએમ જન ધન યોજનાનો લાભ લેવા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો :-
આધાર કાર્ડ અથવા કોઈપણ માન્ય આઈડી પ્રૂફ., રહેણાંક પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઇલ નંબર
👉પીએમ જન ધન યોજનાના લાભો મેળવવા માટેના માપદંડ :-
* તમે ભારતીય મૂળના હોવા જોઈએ.
* જો તમારી ઉંમર 10 વર્ષથી ઓછી છે તો માત્ર તમારા વાલી જ તમારું ખાતું ખોલાવી શકે છે.
* જો તમારી પાસે કોઈ માન્ય આઈડી કાર્ડ નથી તો તમારું માત્ર ઝીરો બેંક બેલેન્સ એકાઉન્ટ ખોલવામાં આવશે.
👉ખાતું કેવી રીતે ખોલવું?
તમને જણાવી દઈએ કે પીએમ જન ધન યોજના દ્વારા ખાતું ખોલાવવા માટે નજીકની બેંક શાખામાં જાઓ.
તમે તમામ માહિતી સાથે જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી મૂકો. ત્યારબાદ બેંક તમારા દસ્તાવેજોની તપાસ કરશે. અને તમારું ખાતું ખોલાવશે.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.