AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચુસીયા જીવાતો સામે સંપૂર્ણ સુરક્ષા
👉હાલ ના વાતાવરણ ને અનુસાર કપાસ અને શાકભાજી પાકોમાં સફેદમાખી, મોલોમશી, લીલી પોપટી જેવી ચુસીયા જીવાતો પાન માંથી રસ ચૂસીને નુકશાન કરે છે.જેને કારણે પાકમાં નુકશાન જોવા મળે છે. આ ચુસીયા જીવાતો નું સચોટ નિયંત્રણ કરવા માટે એગ્રોસ્ટાર લાવ્યું છે એડોનિક્સ દવા.આ દવા ચુસીયા જીવાતથી પાક ને સંપૂર્ણ સુરક્ષા કરશે તો ચાલો જાણીએ આ દવા ફાયદા વિશે, વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
16
2
અન્ય લેખો