આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં ફૂલખરણ અટકાવવા સામાન્ય સલાહ
ચણામાં ફૂલ અવસ્થાએ પાણી આપવાથી ફૂલ ખરણ થાય છે. તેથી દાણા બંધાવાની અવસ્થાએ પાણી આપવું વધુ સારું નહીકે ફૂલ અવસ્થાએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.