આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં ગણતરી પૂર્વક પાણી આપીને પાક સાચવવો
ચણાનો પાક પાણી થી ખુબજ સંવેદનશીલ છે, જો જરૂરી માત્રા કરતા વધુ પાણી અપવામાં આવેતો તેમાં સુકારો અને કોહવારો લાગવાથી ઉત્પાદન ઘટી શકે છે. તેથી માત્રાત્મક પાણી પાકમાં આપવું જોઈએ. પાળાઓ ઓછી લંબાઈ તેમજ પહોળાઈ વાળા હોવા જોઈએ તેમજ બે પિયત વચ્ચે સરખું અંતર રાખવું જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.