આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણાના તંદુરસ્ત વૃદ્ધી માટે પાક પોષણ વ્યવસ્થાપન
ચણાના તંદુરસ્ત વૃદ્ધી માટે ૧૯:૧૯:૧૯ @ ૭૫ ગ્રામ/ પંપ પ્રમાણે અને ચીલેટેડ માઈક્રોન્યુટ્રીઅંટ @ ૨૫ ગ્રામ/પંપ પ્રમાણે ૨૦-૨૫ દિવસે વાવ્યા પછી છંટકાવ કરવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.