AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNakum Harish
ઘર બનાવવા માટે મળશે 1,20,000 ની સહાય !
જાણો ગુજરાત સરકાર ની નવી યોજના વિશે ! જે યોજના નું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ! જે યોજના અંતર્ગત સરકાર ઘર બનાવવા માટે સહાય આપી રહી છે. તો ચાલો જાણીયે કે આ યોજના નો માપદંડ, આ યોજના નો હેતુ, કેટલી સહાય મળશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે અને ફોર્મ ક્યાંથી મળશે જેવી તમામ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ ! સંદર્ભ: Nakum Harish આ ઉપયોગી માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.  
126
15
અન્ય લેખો