AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉં માટે બજારમાંથી નવા અપડેટ્સ
મંડી અપડેટઍગ્રીવૉચ
ઘઉં માટે બજારમાંથી નવા અપડેટ્સ
આયાત પર લગામ મુકવા માટે અને સ્થાનિક પાકોને સાનુકૂળ પરિસ્થિતિ મળે તે માટે સરકારે ઘઉં પર 10 ટકા આયાત કર લાગુ કર્યો છે. હાલની પરિસ્થિતિઓમાં ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે માલ ભરી રાખવો નહિ કારણકે ઉત્તર અને મધ્ય ભારતમાંથી નવા ઘઉં આવે તો ઘઉં બજાર પર દબાણ વધશે
153
0