AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુલાબી ઈયળ માટે હવે નો છંટકાવ શાનો કરશો?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુલાબી ઈયળ માટે હવે નો છંટકાવ શાનો કરશો?
⚡ કેટલાક ખેડૂતો કપાસનો પાક છેક માર્ચ-એપ્રિલ સુધી રાખતા હોય છે. ⚡આવા ખેતરમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ સતત દેખાતો રહેશે છે. ⚡ખેડૂતો અવાર-નવાર આ માટે દવાઓનો છંટકાવ કરતા રહેતા હોય છે. ⚡જો આપે અહિયાં જણાવેલ દવાઓનો છંટકાવ ન કર્યો હોય તો નુકસાનને કાબૂંમાં રાખવા માટે કરવો હિતાવહ છે. ⚡ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ક્લોરફ્લુએઝયુરોન ૫.૪ ઇસી ૨૦ મિલિ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઇસી ૧૦ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડસી ૪ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
8
અન્ય લેખો