AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ગાય-ભેંસને ફેળવ્યા બાદની દાક્તરી તપાસ
ગાય-ભેંસને કુદરતી અથવા ક્રૃત્રિમ બીજદાનથી ફેળવ્યા બાદ બે-અઢી મહિને પશુ ગાભણ છે કે ખાલી તેની દાક્તરી તપાસ કરાવવી જોઈએ. ઘણી વખત પશુઓ જનનાંગોની બીમારીને કારણે વેતરમા આવતા નથી, આથી ગાય/ભેંસ ગાભણ છે તેમ માની લેવુ નહિ, તપાસ અવશ્ય કરાવવી.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
879
0
અન્ય લેખો