AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રમૂજીકિસાન સંદેશ
ખેતી માં વાસ્તુશાસ્ત્ર નો અનોખો સંગમ !
👉 મુખ્યત્વે શુભ કાર્યો વાસ્તુશાસ્ત્ર ને ધ્યાન માં રાખીને શરુ કરતાં હોઈએ છીએ, તો ખેતી પણ તેમાંથી કેમ બાકાત રહે. ઘણાં ખેડૂતો વાવણી વખતે નારિયળ ભોડીને શરૂઆત કરતાં હોય છે. તો મિત્રો, આજ ના વિડીયો માં આપણે ખેતી અને વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલ કેટલી મજેદાર વાતો કરીશું. તો જુઓ આ વિડીયો અને જાણો અનોખી વાત. નોંધ: આ વિડીયો માહિતી ફક્ત જાણકારી માટે છે. સંદર્ભ : કિસાન સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
60
11
અન્ય લેખો