AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતરમાં ખાતર નાખતી વખતે રાખવાની સાવચેતીઓ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ખેતરમાં ખાતર નાખતી વખતે રાખવાની સાવચેતીઓ
ખાતરોના ઉપયોગ દરમિયાન ખાતર જમીનમાં સારી રીતે મિશ્રિત થાય છે અને જમીનમાં 4-5 સે.મી ઊંડે સુધી પહોંચે તેની કાળજી લેવી જોઈએ. જ્યારે જમીન ભેજવાળી હોય ત્યારે ખાતર નાખવું અને બીજા દિવસે ખેતરને થોડા પ્રમાણમાં સિંચાઈ કરવી જેથી પાક જમીનમાંથી પોષક તત્ત્વો શોષી શકે.
404
0