યોજના અને સબસીડીગુરુ માસ્ટરજી
ખેડૂતો માટે ખાસ યોજના 'ખેડૂત અકસ્માત યોજના' !
👩🏼🌾 ખેડૂતો માટે આ યોજનાનો ઉદ્દેશ એવો છે કે કોઈપણ ખેડૂત અકસ્માતે મૃત્યુ પામે તો તેમના વારસદારને તે પુત્ર હોય કે પુત્રી, પતિ હોય કે પત્ની જે કોઈપણ હોય તેમણે મૃત્યુના કિસ્સામાં કે 50% અપંગતાના કિસ્સામાં સહાય આપવાનો છે. તો ના કરે નારાયણ અને ખેડૂત ખાતેદાર નું મૃત્યુ થાય તો કેટલી સહાય મળે શકે છે, સહાય મેળવવા માટે શું પ્રક્રિયા કરવાની તમામ માહિતી જાણીયે આજના ખાસ વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ શેર કરીયે અને માહિતગાર કરીયે.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.