AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો આપણાં અન્નદાતા છે, તેમને માન અને ટેકો આપો ! : વેંકૈયા નાયડુ
કૃષિ વાર્તાAgrostar
ખેડૂતો આપણાં અન્નદાતા છે, તેમને માન અને ટેકો આપો ! : વેંકૈયા નાયડુ
પુણે: વૈકુંઠ મહેતા નેશનલ કોઓપરેટિવ મેનેજમેન્ટના ડિગ્રી એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ગ્રામ્ય સ્તરે લેબોરેટરી ટેક્નોલૉજી લઈ આવવાની જરૂરિયાત છે અને સાથે સિંચાઇ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને વીમા સેક્ટરને પણ સશક્ત કરવાની જરૂર છે.
69
0
અન્ય લેખો