યોજના અને સબસીડીએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેડૂતોને મળશે ડબલ ફાયદો પણ કરો ઉપયોગ આ રીતે !
ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તેમાંથી એક છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ખેડૂતોની આવક અને પાકનું ઉત્પાદન વધે તે માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી ડ્રિપ સિંચાઈ, સ્પ્રિંકલર સિંચાઈ, વગેરેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સિંચાઈના આ પ્રકારથી પાણીને બચાવવાનો પ્રયાસ છે. ત્યારે આવો જાણીએ કે શું છે સ્પ્રિંકલર સિંચાઈ અને શું છે તેના ફાયદા જાણીયે આ ખાસ વિડીયો માં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.