સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ખરીફ બાજરીમાં વાવણી પૂર્વે નું વ્યવસ્થાપન
મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં થતા ખરીફ પાકમાં બાજરી એ સૌથી મહત્ત્વનો પાક છે.
ઓછા પાણી ની જરૂરિયાત વાળો આ પાક બિન પિયત કે પછી ૧ - ૨ સંરક્ષણ પિયત થી સારો પકાવી શકાય છે, તેમજ ઓછા વરસાદ વાળા વિસ્તાર માટે ખુબ જાણીતો છે. ખરીફ બાજરી માટે વાવેતર પૂર્વે ક
વરસાદી સ્થિતિ માટે, બાજરી પાકની વાવણી ચાસ અને ખામણા પદ્ધતિ થી કરવાથી વરસાદનું પાણી જમીનમાં યોગ્ય રીતે જાળવવા અને લાંબા સમય સુધી જમીનમાં ભેજ રાખવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં ચોમાસા પહેલાં, જમીનની ઢાળની વિપરીત અથવા આડી દિશામાં 4 થી 6 ઇંચના ચાસ, 40 થી 45 સેમ