AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ક્યારે રોપેલ રીંગણ માં ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ નો પ્રકોપ ઓછો રહે, એ જાણો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ક્યારે રોપેલ રીંગણ માં ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ નો પ્રકોપ ઓછો રહે, એ જાણો !
એક અભ્યાસ મુજબ જો રીંગણ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રોપેલ હોય તો આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. ત્યાર પછી રોપેલ પાકમાં આ ઇયળથી વધારે નુકસાન થતું હોય છે. હવે તો રીંગણની રોપણી થઇ ગઇ હશે અને આપ આ જીવાતથી થકી નુકસાનને પણ જોઇ રહ્યા હશો. જો ઉપદ્રવ વધુ પડતો રહેતો હોય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
7
અન્ય લેખો