આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કોબીજના હીરફૂદાની ઇયળ:
કોબીજની રોપણી પછી આ જીવાતથી નુકસાન થતું હોય છે. આ ઇયળો શરૂઆતમાં પાનની પેશીઓ અને પછી પાનમાં છિદ્રો પાડી નુકસાન કરે છે. થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી ૧૦ મિલિ અથવા ક્લોરફ્લુએઝુરોન ૫.૪ ઇસી ૨૦ મિલિ અથવા પાયરીડાલીલ ૧૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.