બાગાયતઅન્નદાતા
કેળ પાકનું વ્યવસ્થાપન
• કેળાના પાકમાં બંચ/ ફળોનું એકરૂપતા સુનિશ્ચિત કરવા પાક વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવું જરૂરી છે.
• ઉનાળામાં, તાપમાનને ધ્યાનમાં રાખીને પાણીનું વ્યવસ્થાપન કરો.
• સમય - સમય પર નીંદણ દૂર કરો.
• ડ્રિપ પધ્ધતિથી છોડ મેં યોગ્ય માત્રા માં પાણી આપવામાં આવે છે.
• વધુ તાપમાન ની સ્થિતિમાં નિક( ધોરીયા) વડે 5-6 દિવસે પાણી આપવું.
• મુખ્ય છોડની નજીક જે પણ નવા છોડ ઉગે છે તેમાંથી એક છોડ સિવાય બાકીના બધા છોડને દૂર કરો.
• કેળ ના વાવેતર વખતે જણાવેલ પ્રમાણ અનુસાર ખાતર આપવું.
• વધુ જાણકારી માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ: અન્નદાતા
આપેલ કૃષિ વીડિયોને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.