આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કેળની સારી ગુણવત્તા માટે
ફેરરોપણીના ૭-૮ મહિના બાદ પોટેશિયમ સલ્ફેટ ૧૦ ગ્રામ + સ્ટીકર 0.૫ પ્રતિ લીટર પાણીમાં ઓગાળીને કેળની લુમ્બ ઉપર છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો