સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કેરીમાં મધિયાનું નિયંત્રણ કરવા માટે વ્યવસ્થાપન !
વર્તમાન સિઝનમાં આંબા ના ઝાડ ઉપર થડની નાની નાની તિરાડો માં મધીયા ( ડેઘા) જીવંત પણ નિષ્ક્રિય સ્થિતિમાં રહે છે. જે નવો મોર ( ફૂલ ) આવવાનું શરુ થાય કે નવા પાન અને મોર ઉપર નુકસાન કરે છે જે ટાળવા માટે બ્યુપ્રોફેઝિન 25% એસસી @ 1-2 મિલી / લીટર પાણી માં દ્રાવણ બનાવી ને થડ ઉપર છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.