AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ રોકાણમાં વૃદ્ધિ કરો- ઉપપ્રમુખ, શ્રી વેંકૈયા નાયડુ:
કૃષિ વાર્તાAgrostar
કૃષિ રોકાણમાં વૃદ્ધિ કરો- ઉપપ્રમુખ, શ્રી વેંકૈયા નાયડુ:
મુંબઈ: કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (C.I.I) ના 25 મી વાર્ષિક ભાગીદારી સમિટના પ્રારંભમાં ઉપપ્રમુખ શ્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે કૃષિ હજુ પણ ભારતીય અર્થતંત્રનો પાયો છે. દેશની લગભગ 60 ટકા વસ્તી કૃષિ પર નભે છે. માટે જ દેશમાં રોકાણ અને ઉદ્યોગોનું ધ્યાન મુખ્યત્વે ખેતી પર કેન્દ્રિત હોવું જોઈએ. આ ઉપરાંત, ટકાઉ કૃષિ અને રોજગારને સુનિશ્ચિત કરવા માટે સહાયરૂપ પગલાં લેવા જોઈએ.
60
0
અન્ય લેખો