એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં પિયત આપવાનું બંધ કરી ગુલાબી ઇયળથી છુટકારો મેળવો !
👉એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ગુલાબી ઇયળનો પ્રકોપ જાન્યુઆરીથી ખૂબ જ વધી જાય છે.
👉તેમજ કપાસની ગુણવત્તા ઉપર પણ માઠી અસર પડતી હોય છે.
👉મોટાભાગના ખેડૂતો ડિસેમ્બરના અંત સુધી કાઢી લઇ શિયાળુ પાક તરફ વળે છે.
👉 ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી જ ખેતરમાં પિયત આપવાનું બંધ કરી કપાસનો અંત લાવવો.
👉આમ કરવાથી ગુલાબી ઇયળનું જીવનચક્ર પણ તુટી જવાથી આવતા વર્ષે જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.