AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ માં પિયત આપવાનું બંધ કરી ગુલાબી ઇયળથી છુટકારો મેળવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં પિયત આપવાનું બંધ કરી ગુલાબી ઇયળથી છુટકારો મેળવો !
👉એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ગુલાબી ઇયળનો પ્રકોપ જાન્યુઆરીથી ખૂબ જ વધી જાય છે. 👉તેમજ કપાસની ગુણવત્તા ઉપર પણ માઠી અસર પડતી હોય છે. 👉મોટાભાગના ખેડૂતો ડિસેમ્બરના અંત સુધી કાઢી લઇ શિયાળુ પાક તરફ વળે છે. 👉 ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી જ ખેતરમાં પિયત આપવાનું બંધ કરી કપાસનો અંત લાવવો. 👉આમ કરવાથી ગુલાબી ઇયળનું જીવનચક્ર પણ તુટી જવાથી આવતા વર્ષે જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
34
1
અન્ય લેખો