સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ ના પાન લાલ થવાના કારણો અને ઉપાયો
કપાસ ના પાન લાલ થઈને ખરી જતાં હોય છે. આ રોગ થવાનું કારણ રાત નું તાપમાન નીચું જવું. ખેતર માં લાંબો સમય સુધી પાણી ભરાઈ રહે અથવા તો ભેજ ની ખેંચ.
• નિયંત્રણ : નાઇટ્રોજનયુક્ત ખાતર વિકાસ ની અવસ્થાએ ભલામણ મુજબ આપવા.
• મેગ્નેશિયમ સલ્ફેટ @ 15-20 કિગ્રા / એકર આપો.
• વિકાસ દરમ્યાન ભેજ ની ખેંચ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ
આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.