આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ ના પાક માં પાન વિકૃતિ !
સામાન્ય રીતે ઘણી વખત કપાસના છોડના પાન, ચાપકા, કળી વગેરે જુદા રસાયણો ની આડ અસરથી લાંબા અથવા તો બરછટ થઈ જતા હોઈ છે.
વિકૃતિ ના કારણો •
• નિંદામણ નાશક ૨-૪ ડી ની અસરથી
• વૃધ્ધિ નાશક દવાઓ , જંતુનાશક દવાઓ અને પ્રવાહી ખાતર એક સાથે વધારે દવાઓ ભેલાવીને છંટકાવ કરવાથી
ઉકેલ :
• આવા વિકૃત થયેલ પાન, ડાળી વગેરે ને કાપી નાખવા.
• નાઈટ્રોજનયુકત ખાતર આપીને પછી પાણી આપવું.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.