સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસમાં હવે ગુલાબી ઈયળ આવે તે પેહલા કરો આટલું !
પાણી આવે તે પેહલા પાળ બાંધવી, કપાસમાં ગુલાબી ઈયળના નુકસાન થી ખેડૂતોને ઘણું નુકસાન થાય છે જેની અસર ઉત્પાદન પર જોવા મળે છે અને કહાની ખરાબ પરિસ્થિતિ આવે છે તો તે પેહલા ચેતી જવું જોઈએ અને તે ગુલાબી ઈયળનું કરો સારી રીતે નિયંત્રણ આ વીડિયોમાં જુવો સંપૂર્ણ માહિતી !
વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.