એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં પાળા ચડાવતી વખતે ખાતર આપવું ખૂબ જરૂરી !
કપાસના પાકમાં ફૂલ-ચાબખા અવસ્થાએ એટલે કે વાવણીના 40-50 દિવસે પાળા ચઢાવતી વખતે કપાસમાં પોષણ, વિકાસ તેમજ સારા ઉત્પાદન માટે પૂર્તિ ખાતર તરીકે DAP @50 કિલો, પોટાશ @25 કિલો અને મેગ્નેશિયમ સલ્ફેટ 15 કિલો પ્રતિ એકર પ્રમાણે પુંખીને આપવું.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
ગુલાબી ઈયળ ના નિયંત્રણ માટે આવી છે શાનદાર નવી પદ્ધતિ તો જાણવા માટે જુઓ આ વિડીયો https://youtu.be/8TTdO57xY3Y
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.