AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં કોઇ કોઇ છોડ ઉપર ઇયળો દેખાય છે? કારણ જાણો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં કોઇ કોઇ છોડ ઉપર ઇયળો દેખાય છે? કારણ જાણો
હવે કપાસમાં રેફ્યુજ ઇન બેગમા નોન-બીટી બિયારણ અલગ આપવામાં આવતું નથી પણ બીટી બીજમાં મિશ્રણ કરી દેવામાં આવે છે. એટલે ખેતરમાં ગમે તે જગ્યાએ નોન બીટી છોડ હોઇ શકે. દેખાવમાં બીટી અને નોન-બીટી છોડ સરખા જ લાગે છે. આવા નોન બીટી ઉપર પાન ખાનાર કે લીલી ઇયળ આવી શકે છે. હેતું પરિપૂર્ણ કરવા માટે આના માટે દવાનો છંટકાવ ટાળવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
3
અન્ય લેખો