AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસની નિકાસ પર કોરોના વાયરસ ની અસર નહીં પડે
કૃષિ વાર્તાAgrostar
કપાસની નિકાસ પર કોરોના વાયરસ ની અસર નહીં પડે
કપાસનું વાવેતર કરનારા ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. કોટન એસોસિએશન ઑફ ઈન્ડિયા (સીએઆઈ) ના અહેવાલ મુજબ કોરોના વાયરસનો પ્રકોપ કપાસના નિકાસ પર ખાસ અસર કરશે નહીં. સીએઆઈ નું માનીએ તો, એવી ધારણા છે કે ચાલુ સીઝનમાં કપાસની કુલ નિકાસ લગભગ 42 લાખ ગાંસડી રહેશે. સીએઆઈના અધ્યક્ષ અતુલ ગણાત્રાએ કહ્યું છે કે કોરોના વાયરસ ના પ્રકોપ થી કપાસની નિકાસમાં વધુ અસર થશે નહીં. કારણ કે પાછલા વર્ષમાં એટલે કે 2019 માં કપાસની નિકાસ વધારે કરી ન હતી. ગયા વર્ષની વાત કરીએ તો ચીનમાં ફક્ત 8 લાખ ગાંસડીની નિકાસ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2020 ના અંતમાં સંસ્થાએ લગભગ 6 લાખ ગાંસડીની નિકાસ કરી છે. અધ્યક્ષનું કહેવું છે કે બાંગ્લાદેશ ની સાથે અન્ય ઘણા બજારોમાંથી કપાસની માંગ વધી છે. તે જ રીતે, કપાસની 5-5 લાખ ગાંસડી
46
0
અન્ય લેખો