આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના પાકમાં ખાલા પૂરવા અને પારવણી માટેની સલાહ
• કપાસમાં, ખાલા પૂરવાની પ્રક્રિયા વાવણીના 10 દિવસ બાદ કરવી જોઈએ._x000D_
• કપાસના વધારાના બીજને ખાલા પૂરવા માટે વાપરવા જોઇએ. ખાલા પૂરવાની આ પ્રક્રિયા યોગ્ય ભેજ ની સ્થિતિમાં કરવી જોઈએ._x000D_
• પારવણી કરવાની પ્રક્રિયા વાવણી કર્યા બાદના ત્રણ અઠવાડિયાની અંદર કરી લેવી જોઈએ. પારવણીમાં,કપાસના વધારાના છોડ ને દૂર કરવા._x000D_
આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.