AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસના પાકને ચુસીયા જીવાતથી સુરક્ષા !
ખેડૂત ભાઈઓ, કપાસ વાવ્યા પછી નાની જીવાતો, જેમકે ચુસીયા જીવાતોનું નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો આ ચુસીયા જીવાતના નિયંત્રણ માટે ક્યાં પગલાં લઇ શકાય તેના વિષે જણાવી રહ્યા છે કૃષિ એક્સપર્ટ કૃષિ જ્ઞાન કપાસ નું વિશેષ એપિસોડમાં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
3
અન્ય લેખો