AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNews18 Gujarati
ઓછા રોકાણે આ વ્યવસાય થી ખેડૂતો કરી રહ્યા છે લાખો ની કમાણી !
👉 નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રવિવારે 'મન કી બાત'માં બનાસકાંઠા ના ખેડૂતોની મધની ખેતી અને તેના મબલક ઉત્પાદન વિશે વાત કરી. લાખો રૂપિયાની કમાઈ આ મધને કારણે થાય છે. તો આ પ્રગતિશીલ ખેડૂત ની સફળતા ની કહાની જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 સંદર્ભ : News18 Gujarati આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
20
4
અન્ય લેખો