કૃષિ વાર્તાAgrostar
એપ્રિલ ૨૦૨૦ સુધી જૈવિક ઉત્પાદનો પ્રમાણીકરણ કર્યા વિના વહેંચી શકાશે.
નવી દિલ્હી : ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તાધિકાર (એફએસએસ એઆઇ)) ની નવી રિપોર્ટ મુજબ એપ્રિલ ૨૦૨૦ સુધી, નાના જૈવિક/ ઓર્ગનિક ઉત્પાદકો જેનું વાર્ષિક ટર્નઓવેર ૧૨ લાખથી ઓછુ છે, તેઓ વિના પ્રમાણીકરણના હવે સીધા ગ્રાહકોને પોતાનો જૈવિક/ઓર્ગેનીક ઉત્પાદનો વહેંચી શકશે. પરંતુ તે પોતાના ઉત્પાદન પર " જૈવિક ભારતીય લોગો" નહિ લગાવી શકે. તેનો ફાયદો ૫૦ લાખ સુધીનો વાર્ષિક ટર્નઓવર કરનારા ને પણ મળશે. જ્યારે જૈવિક ઉત્પાદકની છૂટક વેચાણ કરનાર સંસ્થાઓ માટે પ્રમાણીકરણના