AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એપ્રિલ ૨૦૨૦ સુધી જૈવિક ઉત્પાદનો પ્રમાણીકરણ કર્યા વિના વહેંચી શકાશે.
કૃષિ વાર્તાAgrostar
એપ્રિલ ૨૦૨૦ સુધી જૈવિક ઉત્પાદનો પ્રમાણીકરણ કર્યા વિના વહેંચી શકાશે.
નવી દિલ્હી : ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તાધિકાર (એફએસએસ એઆઇ)) ની નવી રિપોર્ટ મુજબ એપ્રિલ ૨૦૨૦ સુધી, નાના જૈવિક/ ઓર્ગનિક ઉત્પાદકો જેનું વાર્ષિક ટર્નઓવેર ૧૨ લાખથી ઓછુ છે, તેઓ વિના પ્રમાણીકરણના હવે સીધા ગ્રાહકોને પોતાનો જૈવિક/ઓર્ગેનીક ઉત્પાદનો વહેંચી શકશે. પરંતુ તે પોતાના ઉત્પાદન પર " જૈવિક ભારતીય લોગો" નહિ લગાવી શકે. તેનો ફાયદો ૫૦ લાખ સુધીનો વાર્ષિક ટર્નઓવર કરનારા ને પણ મળશે. જ્યારે જૈવિક ઉત્પાદકની છૂટક વેચાણ કરનાર સંસ્થાઓ માટે પ્રમાણીકરણના
22
0
અન્ય લેખો