એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ મકાઇમાં જો શરુઆતથી ટપકાંવાળી લશ્કરી ઇયળ દેખાય તો શું કરશો?
👉 સામાન્યરીતે પાક ઉગ્યા પછી ૧૦ થી ૧૫ દિવસે આ ઇયળનો ઉપદ્રવ શરુ થઇ જતો હોય છે.
👉 છોડની ભૂંગળી તપાસતા આ ઇયળના ઉપદ્રવની ખબર પડી શકે છે.
👉 આણંદ કૃષિ યુનિ.ની તાજેતરની એક ભલામણ અનુંસાર ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૦.૪% જીઆર ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે પ્રથમ જીવાત દેખાવાની શરૂઆત થાય ત્યારે અને બીજી તેના ૧૫ દિવસે ભૂંગળીમાં આપવી છે. અથવા સ્પીનેટોરમ ૧૧.૭ એસસી ૧૦ મિલિ અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૫ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ પણ કરી શકાય.
👉 દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-661,AGS-CP-375,AGS-CP-731,AGS-CP-600,AGS-CP-629,AGS-CP-560&pageName= ક્લિક કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.