આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળું બાજરીનો દર થોડો વધારે રાખો
બાજરીના ઉગાવા પછી સાઠાં માખીના ઉપદ્રવથી જો નુકસાન થાય તો એકમ વિસ્તારમાં છોડ સરભર થઇ જશે અને છોડની સંખ્યા જળવાઇ રહેશે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.