આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળામાં કારેલાની કાળજી
કારેલાંમાં વિષાણુંની સમસ્યા ખૂબ જ હાનિકારક છે. આ રોગ જીવાત દ્વારા ફેલાય છે એટલે ચુસીયા જીવાતનું વ્યવસ્થાપન થવું જોઈએ. પોલીફિલ-સી નિયમિતપણે છાંટવું જોઇએ જેથી વેલા મજબૂત થાય.
જો કારેલાંમાં પાકનાં સલાહ તમારા માટે ઉપયોગી છે તો પીળા અંગુઠા/લાઇક દબાઓ, એથી અમ