AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉંદરોને માર્યા વગર ભગાડો
🐀 ઉંદરો ઘરમાં હોય કે ખેતરમાં નુકશાન પહોંચાડ્યા વગર રહી શકતા નથી, અને ક્યારેક લોકો તેને મારવા કેમિકલયુક્ત દવાનો ઉપયોગો કરે છે પણ આજના વિડિઓ માં કેટલીક ઘરઘથ્થુ વસ્તુઓના ઉપયોગ કરી ઉંદરો ને માર્યા વગર કેવી રીતે નિયંત્રણ કરી શકાય તેના વિશે ખાસ માહિતી આપવામાં આવી છે, તો વિડિઓને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને શેર કરો. સંદર્ભ : AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!
41
0