એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઇસબગુલ માં પિયત વ્યવસ્થાપન !
👉બીજ ને વાવણી પછી તરત જ પહેલું પિયત આપવું. સામાન્ય રીતે પાણી આપ્યા પછી ૬ થી ૭ દિવસે બીજ ઉગી નિકળે છે.
👉જો બીજ બરાબર ઉગ્યા ન હોય તો બીજુ પાણી જમીનનું ઉપલું પડ પલળે તેટલું આપી દેવું કે જેથી ન ઉગેલા બીજ પોચી થયેલ જમીનમાં ઉગી શકે એટલે કે હળવું પિયત આપવું.
👉ત્યારપછીના પાણી પિયતની જરૂરિયાત મુજબ આપવા હિતાવહ છે.
👉ડૂડીઓ સૌથી વધુ દુધ અવસ્થા એ હોય ત્યારે છેલ્લું પાણી આપવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.