આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ ભૂખરા ચાંચવા હાલ આપના કપાસના ખેતરમાં હશે, ખાતરી કરો
આ ચાંચવા રાત્રી દરમ્યાન કુમળા છોડના પાન ઉપર કાણાં પાડી નુકસાન કરે છે, દિવસે ભાગ્યે જ દેખાય છે. બે કે ચાર પાંદડે છોડ હોય અને આનો ઉપદ્રવ વધુ હોય તો અસંખ્ય છોડ મરી જાય છે. ઉપદ્રવ હોય તો મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.